Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાના પરિણામ જાહેર

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાના પરિણામ જાહેર

- Advertisement -

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ઓકટોબર 2022માં લેવાયેલ ડિપ્લોમા ઇન નેચરોપેથી યોગા (આયુર્વેદ) એચ. ઇ.નું 30% તથા પી. જી. ડી. વાય. એન (આયુર્વેદ(ન્યુ પેટર્ન)) નું 100% પરિણામ જાહેર કરવામાં આવેલ છે. તેમજ સપ્ટેમ્બર-2022 માં લેવાયેલ આયુર્વેદાચાર્ય બી. એ. એમ. એસ અભ્યાસક્રમના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ પ્રોફેશનલ 48.11%, સેકેન્ડ પ્રોફેશનલ 50.34%, થર્ડ પ્રોફેશનલ 56.1%, થર્ડ પ્રોફેશનલ (ઓલ્ડ) 37.50%, ફોર્થ પ્રોફેશનલ 77.09% ફોર્થ પ્રોફેશનલ (ઓલ્ડ) 23.53% પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. તેમ નિયામક એચપી ઝાલાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular