તા.28/05/2026 ના રાજયભરમાં મુસ્લિમ બિરદારો દ્વારા 'ઇદ-ઉલ-અઝહા' ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે, ગુજરાત અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહિવટ, ગુજરાત રાજ્ય અમદાવાદ...
https://youtube.com/shorts/xF1B6lVIlx0
સાંજના સમયે જામનગરના આકાશમાં એક અજાણી પ્રકાશરેખા અને અલગ પ્રકારનું દૃશ્ય જોવા મળતા લોકોમાં કૌતૂહલ ફેલાયું. અનેક લોકોએ આ દૃશ્યના વીડિયો અને તસવીરો સોશિયલ...
https://youtu.be/5qxcLGG_UeI
જામનગરમાં કુંવરબાઇ જૈન ધર્મશાળા ખાતે આજરોજ જામનગરના જૈન સંઘો દ્વારા કરૂણા આયંબીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે હજારો નિર્દોષ પશુઓની ધર્મના નામે હિંસા થશે...
જામનગર જિલ્લાના મેઘપર ગામ પાસે સાંજના સમયે રસ્તો ઓળંગતા પ્રૌઢાને પુરપાટ બેફિકરાઇથી આવી રહેલા બૂલેટના ચાલકે ઠોકર મારી ફંગોળી દેતાં ગંભીર ઇજા પહોંચતા મોત...
જામજોધપુર તાલુકાના વનાણા ગામથી ઇશ્ર્વરિયા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ભટિયા પૂલ પર પૂરપાટ આવતી કારે બાઇકને ઠોકર મારતા અકસ્માતમાં ચાલકનું મોત નિપજયું...
ભારતીય ઉનાળો એટલે તાપમાનમાં વધારો અને ઉપરથી ગરમ, તેજસ્વી સૂર્યપ્રકાશ, જેના કારણે આપણે થાકેલા, નિર્જલીકૃત અને ઉર્જાની કમી અનુભવીએ છીએ. આ ઋતુમાં આપણે કેવું...