પદ્મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત અને દેશના અગ્રણી જ્યોતિષાચાર્ય તરીકે જાણીતા ગણેશ્વર શાસ્ત્રી દ્રાવીડ ગુરુજી આજે જામનગરના મહેમાન બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વિશેષ...
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તમામ મહાનગર પાલિકાઓના પદાધિકારીઓ અને કમિશનરોની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. વિકાસના કામોની સમીક્ષા કરવા માટે મળેલી...
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની અને હાલ મોરબી પંથકમાં રહેતાં યુવાનએ સપ્તાહ કરવાની ના પાડી હોવા છતાં જામનગરના પિતા-પુત્રએ યુવાન અને તેના પરિવારનું નામ...
ધ્રોલ ગામની સીમના વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતા પરિવારની પાંચ વર્ષની બાળકીનું બે અજાણ્યા શખ્સો બાઇક પર અપહરણ કરી લઇ ગયાના બનાવમાં પોલીસે સીસીટીવી ફુટેજના...
ઈરાન અને અમેરિકા તુર્કીમાં પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે તૈયાર છે. રોઇટર્સે સોમવારે ઈરાની અને અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો. સાઉદી અરેબિયા, ઇજિપ્ત,...