Wednesday, April 1, 2026

જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરની તા.31/03/2026, મંગળવારની આરતીના દર્શન-VIDEO

જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરની તા.31/03/2026, મંગળવારની આરતીના દર્શન - VIDEO https://youtube.com/shorts/J-Ezd8IWwng   View this post on Instagram   A post shared by Khabar Gujarat (@khabar.communication)

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક ટ્રેન હડફેટે આવી જતાં યુવાનનું મોત

જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક આવેલા રેલવે ટ્રેક ઉપરથી પસાર થતી માલગાડી હડફેટે આવી જતાં શ્રમિક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ...

ઓટલા ઉતર સૂતેલા વૃદ્ધને ચગદી નાખનાર કારચાલકની ધરપકડ

જામનગર તાલુકાના ધુંવાવ ગામની ગોળાઇ પાસે ફેટલ અકસ્માત નિપજાવી નાશી જનાર કારચાલકને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફએ કાર નંબરના આધારે સીસીટીવી ફૂટેજ તપાસી અર્ટિગા...

જામનગર મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓને હાનિ પહોંચાડવાનો વિડિયો વાયરલ

જામનગર મહાનગરપાલિકામાં ઈન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર સહિતના કર્મચારીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી કર્મચારીઓ ફરજ નથી નિભાવતા. તેવું જુઠ્ઠું ફેલાવતો વિડિયો વાયરલ કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી...

ખંભાળિયામાં વિતરિત થતા અશુદ્ધ પાણીના મુદ્દે કોંગ્રેસ દ્વારા તંત્રને આવેદન પાઠવાયું

ખંભાળિયા સાથે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતું પાણી અશુદ્ધ અને પીવાને લાયક ન હોવા અંગેના આરોગ્ય વિભાગના ધગધગતા રિપોર્ટના...

ગોંડલ સંપ્રદાયના પૂજ્ય શાંતાબાઇ મહાસતિજી કાળધર્મ પામ્યા

રાજકોટમાં આજે મહાવીર જયંતીના પવિત્ર દિવસે પૂજય શાંતાબાઇ મ.સ. સવારના 09.31 કલાકે કાળધર્મ પામ્યા હતાં. મહાસતિજીના 67 વર્ષના દીક્ષાયી પર્યાય બાદ 97 વર્ષે કાળધર્મ...

Stay Connected

14,065FansLike
1,842FollowersFollow
25,900SubscribersSubscribe

કાનાલુસ – જામનગર ડબલ ટ્રેકનું લોકાર્પણ – VIDEO

કાનાલુસ-જામનગર ડબલ ટ્રેકનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ, શહેર-જિલ્લા ભાજપ પ્રમુખો, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત...

ટ્રેન્ડીંગ

ભારતીય રેલવેએ ‘રિફોર્મ એક્સપ્રેસ’ હેઠળ પાંચ નવા સુધારા જાહેર કર્યા; કાર્ગો, બાંધકામ અને મુસાફરોની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી હતી કે 2026 દરમિયાન સુધારાઓ હાથ ધરવાના ભારતીય...

ગુલાબનગર ઓવરબ્રીજ પર અકસ્માતમાં બાઇકસવાર યુવાનનું મોત

જામનગર શહેરના નવા બનેલા ઓવરબ્રીજ ઉપર ગુલાબનગર પાસે ગત રાત્રિના થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલકનું ઘટના સ્થળે જ ગંભીર ઇજા પહોંચતા કમકમાટીભર્યું મોત નિપજયું હતું. આ...

જામનગરમાં વિધવા મહિલાની હત્યા કયા કારણસર થઇ તે અંગે ડીવાયએસપીએ જણાવી વિગતો – VIDEO

જામનગરમાં વિધવા મહિલાની હત્યા કયા કારણસર થઇ તે અંગે ડીવાયએસપીએ જણાવી વિગતો - VIDEO https://youtube.com/shorts/jaPKMQogj2U   View this post on Instagram   A post shared by Khabar Gujarat (@khabar.communication)

વિડીઓ

રાજ્ય

રાષ્ટ્રીય

ભારતીય રેલવેએ ‘રિફોર્મ એક્સપ્રેસ’ હેઠળ પાંચ નવા સુધારા જાહેર કર્યા; કાર્ગો, બાંધકામ અને મુસાફરોની સુવિધા પર ધ્યાન કેન્દ્રિત

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જાહેરાત કરી હતી કે 2026 દરમિયાન સુધારાઓ હાથ ધરવાના ભારતીય...

આંતરરાષ્ટ્રીય

Advertisment

સ્પોર્ટ્સ

મનોરંજન

બિઝનેસ

Advertisment