જામનગર શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ અટકાવવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત એસઓજીની ટીમએ ધ્રોલ અને જામનગરના બે...
જોડિયા-ભાદરા રોડ ઉપર અનેક ડાયવર્ઝનના કારણે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આ રોડ બનતાં પહેલાં તો અનેકના ભોગ લેવાઇ જશે. દરમ્યાન મદ્યરાત્રિના...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ પાસે રાજકોટના એક આધેડનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે કલ્યાણપુર...
જામનગર મહાનગરપાલિકા દ્વારા ડીમોલીશન કામગીરીનો ફરી પ્રારંભ કરાયો છે. શહેરના સાધના કોલોની પાછળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આજે સવારે એસ્ટેટ શાખાની ટીમ પહોંચી...
આગામી તા.10-11/05/2026ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમમાં પધારનાર હોય, આથી જામનગર શહેરના અમુક રૂટ પર કોઈ પણ જાતની અડચણ ઉભી...
જામનગર મહાનગરપાલિકા દ્વારા ડીમોલીશન કામગીરીનો ફરી પ્રારંભ કરાયો છે. શહેરના સાધના કોલોની પાછળના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા આજે સવારે એસ્ટેટ શાખાની ટીમ પહોંચી...
બુધવારે સાંજે ઉત્તરપ્રદેશમાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો હતો. મિર્ઝાપુર, ભદોહીથી કાનપુર દેહાત અને કૌશાંબી સુધી ભારે વિનાશ સર્જાયો હતો. વૃક્ષો ઉખડી જવાના કારણે વાહન વ્યવહાર...