જામનગરમા આગામી મોહરમના પવિત્ર તહેવારને શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા માટે જામનગર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં કાયદો...
પ્રખ્યાત ગુજરાતી રંગભૂમિ અભિનેતા અને દિગ્દર્શક અરવિંદ વેકરિયાનું અવસાન થયું છે. તેઓ ‘તારક મહેતાકા ઉલટા ચશ્માં’માં બાઘાની ભૂમિકા ભજવનાર તન્મય વેકરિયાના પિતા હતા. તેમના...
જામનગર મહાનગરપાલિકા દ્વારા 6 ઝોનમાં ચાલતું દૈનિક પાણી વિતરણ બંધ કરી એકાંતરા પાણી વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉનાળાની પરિસ્થિતિ અને પાણીના જથ્થાને...
ભારત બહાદુરોની ભૂમિ છે, જે તેની યુવાનીથી પેઢી દર પેઢી હિંમત, બૌદ્ધિક પ્રતિભા અને બલિદાનથી પરિભાષિત છે. ખુદીરામ બોઝ જેવા મહાન યુવા સ્વાતંત્ર્ય સેનાનીઓથી લઈને આદિ શંકરાચાર્ય...
ઉત્તરપ્રદેશ જેવરમાં આવેલા નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ગઈકાલે પહેલી ફલાઈટે ઉડાન ભરી હતી. પ્રથમ ફલાઈટમાં આ મેગા પ્રોજેકટ માટે પોતાની જમીન નિસ્વાર્થપણે આપનારા 170...