Tuesday, August 18, 2026

જામનગરમાં એનાલોગ પનીર-ચીઝ-બટર સહિત અન્ય વાસી ખોરાકનો રૂ. 63,500/- નો જથ્થો જપ્ત

ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા પરિવહન પર મુકાયેલા પ્રતિબંધ અન્વયે જામનગર જિલ્લામાં ખોરાક અને ઔષધ...

જામનગર શહેરમાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટયો

જામનગર સિટી ‘સી’ ડિવિઝનના આરોપીને ફોટા, ફિંગરપ્રિન્ટ કરાવવા માટે લઇ ગયા બાદ પરત લઇ જતી વખતે રસ્તામાં આરોપી ચાલુ ગાડીમાંથી ઉતરી એક શખ્સની બાઇકમાં...

છતનો પંખો સરળતાથી કેવી રીતે સાફ કરવો? જાણો ઘરગથ્થુ સરળ ટીપ્સ

ઘરની નિયમિત સફાઈ દરમિયાન અવારનવાર નજર બહાર રહી જતી કોઈ વસ્તુ હોય તો તે છે છત પરનો પંખો. પંખો સતત ફરતો હોવા છતાં તેની...

ધ્રોલમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેતી પોલીસ

જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ પાસેથી પોલીસે મોટરકારમાંથી બે શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી લઇ 96 નંગ ચપટા તથા 132 નંગ બિયરના ટીન સહિત કુલ...

જામનગર શહેરમાંથી જુગાર રમતાં 14 મહિલાઓને ઝડપી લેતી પોલીસ

જામનગર શહેરના પટેલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતી 14 મહિલાઓને પોલીસે રૂા. 68,600ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી...

ખેતીકામ કરતાં સમયે પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

કાલાવડ તાલુકાના સતિયા ગામના સીમ વિસ્તારમાં ખેતીકામ કરતાં સમયે પ્રૌઢ બેશુદ્ધ થઇ જતાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. બનાવની...

Stay Connected

14,065FansLike
1,842FollowersFollow
25,900SubscribersSubscribe

ટ્રેન્ડીંગ

પપૈયું ખાતા પહેલા જાણી લો શરીર પર તેની અસર

બારેમાસ સહેલાઈથી અને વ્યાજબી ભાવે મળી રહેતું પપૈયું માત્ર એક સ્વાદિષ્ટ ફળ નથી, પણ પોષક તત્વોનો કુદરતી ખજાનો છે. આયુર્વેદથી લઈને આધુનિક મેડિકલ સાયન્સ...

રિલાયન્સનું મિશન યુનિફોર્મઃ જામનગર – જૂનાગઢની 63 શાળાના 11 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ પાંચ વર્ષથી ચાલી રહેલા 'મિશન યુનિફોર્મ'નો આ વર્ષે જામનગરના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાબેનના વરદહસ્તે...

જામનગરમાંથી દારૂની બોટલ અને ચપલા સાથે બે શખ્સ ઝબ્બે

જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર પાસેથી પસાર થતાં બાઇક સવાર બે શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે આંતરીને તલાશી લેતાં તેમના કબ્જામાંથી પાંચ બોટલ દારૂ, ચાર...

વિડીઓ

રાજ્ય

રાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય

અદાણી સામેનો ન્યૂયોર્ક કોર્ટનો ફોજદારી કેસ કાયમી ધોરણે રદ

અમદાવાદ : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને અમેરિકામાં મોટી કાનૂની રાહત મળી છે. ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટએ અમેરિકી ન્યાય વિભાગ (DoJ)ની અરજી સ્વીકારી ગૌતમ...
Advertisment

સ્પોર્ટ્સ

મનોરંજન

બિઝનેસ

Advertisment