તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડને લઇ કાલાવડ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો દ્વારા ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ દરમિયાન રસ્તા રોકો આંદોલન કરવામાં...
જામનગરમાં આગામી ટૂંક સમયમાં શ્રાવણી લોકમેળાનો પ્રારંભ થવા જઇ રહયો છે. હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેને લઇ જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ...
ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ કુદરતના અનેક રહસ્યો જમીનમાંથી બહાર આવતા હોય છે. તાજેતરમાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં આવેલ મિતીયાળા, નાનુડી...