જામનગર શહેરમાં સાધના કોલોની પાસેથી ઓટોરીક્ષામાંથી એલસીબીએ 528 નંગ વિદેશી દારૂના ચપલા સાથે એક શખ્સને ઝડપી લઇ કુલ રૂા.1,37,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની...
જામનગર શહેર અને જિલ્લામાં શ્રાવણી જૂગાર દરોડામાં પોલીસની કડક કાર્યવાહી અંતર્ગત શહેર અને જિલ્લાના જુદા જુદા દશ દરોડા પાડવામાં આવ્યા છે જેમાં પોલીસે જૂગાર...
જામનગર શહેરના અતિ સંવેદનશીલ એવા જામનગર એરપોર્ટ ખાતે આતંકવાદ વિરોધી ‘મોકડ્રીલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કવાયત દ્વારા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી...
જામનગરના ઉદ્યોગ સાહસિકને રાજ્યપાલના હસ્તે ગુજરાતસે એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. તેમના સન્માન બદલ શુભેચ્છકો મિત્રો વર્તુળોએ શુભેચ્છા પાઠવી હતી.
જામનગરના યુવા અગ્રણી અને યુવા...
ભારતીય આહાર પદ્ધતિમાં દરેક રિવાજ પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણ રહેલું છે. ભોજનના અંતે મુખવાસ આપવાની પ્રથા એ જ આયુર્વેદિક જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ...