Wednesday, March 18, 2026

જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરની તા.17/03/2026, મંગળવારની આરતીના દર્શન – VIDEO

જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરની તા.17/03/2026, મંગળવારની આરતીના દર્શન - VIDEO https://youtube.com/shorts/6w-hLFGr7Q0     View this post on Instagram   A post shared by Khabar Gujarat (@khabar.communication)

વાડીનારમાં મોટા જહાજમાંથી નાના જહાજમાં ટ્રાન્સફર શરૂ – VIDEO

જામનગર નજીક વાડીનાર દરિયામાં આજે “નંદા દેવી” જહાજ દ્વારા એલપીજીનો વિશાળ જથ્થો સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો છે. રાત્રીના અંદાજે 2:30 વાગ્યે જહાજ વાડીનાર પોર્ટ નજીક...

કાલાવડમાં તરૂણીની અગમ્ય કારણોસર આત્મહત્યાથી અરેરાટી

કાલાવડ ગામમાં પંજેતનનગરમાં રહેતી અને અભ્યાસ કરતી તરૂણીએ તેણીના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આયખુ ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી. આત્મહત્યાના...

જામનગર નજીક વર્ના કારમાંથી બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર માનસી હોટલ નજીક એલસીબીનો દરોડો : વર્ના કારમાંથી 744 ટીન બિયર મળી આવ્યા : બૂટલેગરની શોધખોળ જામનગર-રાજકોટ હાઇવે પર માનસી હોટલ નજીકના...

સોનાના ખોટા ચેઇનને બદલે કડું, રોકડ લઇ રિક્ષાચાલક છૂમંતર

ખંભાળિયામાં વતન જવા માટે આવેલા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનને એક રીક્ષા ચાલકે મળી આવેલા સોનાના ચેનના બદલામાં ભાગ પાડવાનું કહી, આ યુવાનનું કિંમતી ચાંદીનું...

ભારતીય મૂળની અવકાશયાત્રી “કલ્પના ચાવલા” ની જન્મજયંતિ પર જાણો તેમના વિશે…

કલ્પના ચાવલા જન્મજયંતિ 2026: છેલ્લા ઘણા વર્ષોથી, કલ્પના ચાવલા ભારત અને વિદેશમાં તમામ વય જૂથોના લોકો, ખાસ કરીને યુવતીઓ માટે પ્રેરણાના મુખ્ય સ્ત્રોત તરીકે...

Stay Connected

14,065FansLike
1,842FollowersFollow
25,900SubscribersSubscribe

રાહત : ‘નંદાદેવી’ જહાજ વાડીનાર પહોંચ્યું, એલપીજી પુરવઠામાં સુધારો – VIDEO

જામનગરના વાડીનાર દરિયાકાંઠે ‘નંદાદેવી’ નામનું એલપીજી કેરિયર જહાજ સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત સુધી પહોંચ્યું છે, જે હાલની...

ટ્રેન્ડીંગ

જામનગર જિલ્લામાં આઠ વાહનચોરીમાં ટાબરિયા સહિત બે ની અટકાયત

જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં હતાં. તેમજ હાલમાં જ પંચકોષી ‘બી’ ડિવિઝનમાં થયેલી બાઇકચોરીના ગુનામાં પોલીસે ટાબરિયા સહિત...

જામનગરમાંંથી આઠ મહિલાઓ જુગાર રમતી ઝડપાઇ

જામનગરમાં મોમાઇનગરમાં ચાલતા જુગારધામમાં સિટી ‘બી’ ડિવિઝને દરોડો પાડી આઠ મહિલાઓને જુગાર રમતી ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 10,200ની રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી...

ફ્રિજ અને દિવાલ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ?.. ફ્રિજને દિવાલની નજીક રાખવાનું નુકસાન જાણો….

શું તમે એવા લોકોમાંથી એક છો જેઓ તમારા રેફ્રિજરેટરને દિવાલ સાથે જોડીને રાખો છો અથવા દિવાલ અને ફ્રિજ વચ્ચે ખૂબ જ ઓછું અંતર રાખો...

વિડીઓ

રાજ્ય

રાષ્ટ્રીય

વર્ષ 2025ના સાહિત્યકારો અકાદમી પુરસ્કારોની જાહેરાતો આવી; કુલ 24 ભારતીય ભાષાઓમાં પુરસ્કારોની જાહેરાત કરી…

સાહિત્ય અકાદમીએ આજે તેના દ્વારા માન્યતા પ્રાપ્ત 24 ભારતીય ભાષાઓમાં વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી છે. સાહિત્ય અકાદમી પુરસ્કાર 2025 માં કવિતાના 8 પુસ્તકો, 4 નવલકથાઓ, ટૂંકી વાર્તાઓના 6 પુસ્તકો, 2 નિબંધો, 1 સાહિત્યિક વિવેચન,...

આંતરરાષ્ટ્રીય

Advertisment

સ્પોર્ટ્સ

મનોરંજન

બિઝનેસ

Advertisment