Tuesday, June 23, 2026

મહેશ નવમીની જામનગરમાં ભક્તિમય અને ભવ્ય ઉજવણી – VIDEO

મહેશ્વરી સમાજના આરાધ્ય દેવ ભગવાન મહાદેવ પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને ભક્તિ સાથે આજે જામનગરમાં મહેશ નવમી પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી....

જામનગર જીજી હોસ્પિટલમાં 6 મહિનામાં શરૂ થશે આધુનિક કેથ લેબ – VIDEO

જામનગર અને આસપાસના જિલ્લાઓના હૃદયરોગના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં આગામી અંદાજે છ મહિનાની અંદર અત્યાધુનિક કેથ લેબ...

જૂનાગઢમાં ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળનું સફળ રેસ્ક્યૂ, વન વિભાગે બચાવ્યો જીવ – VIDEO

જૂનાગઢ શહેરમાં વહેલી સવારે દિલધડક ઘટના સામે આવી હતી. વાણંદ સોસાયટી વિસ્તારમાં આજે સવારે આશરે 5 વાગ્યે એક સિંહબાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું....

ઇન્સ્ટાગ્રામ પર આવી ગયું છે વધુ એક નવું ફીચર… – VIDEO

હવે તમે ઈન્સ્ટાગ્રામ પર કોઇને પણ પોસ્ટ કે રીલ્સના કોમેન્ટ સેકશનમાં માત્ર ટેકસ, ઇમોજી કે જીઆઈએફ નહીં પરંતુ, ફોટો પણ શેર કરી શકશો. https://youtube.com/shorts/BRj4BSB35Bc અત્યાર સુધી...

જામનગર-રાજકોટ હાઇવે નજીક માસ્ક સાથે ચોરી કરતી ગેંગનો આંતક – CCTV

https://youtu.be/tCJHQGO6spA   View this post on Instagram   A post shared by Khabar Gujarat (@khabar.communication)

Stay Connected

14,065FansLike
1,842FollowersFollow
25,900SubscribersSubscribe

ટોપર્સ કોમ્પ્યુટર સાયન્સ અને AI કરતાં સિવિલ એન્જિનિયરિંગ કેમ પસંદ કરી રહ્યા છે? IITનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે

વર્ષોથી, IIT ને ફક્ત કોમ્પ્યુટર સાયન્સ (CSE) વિશે જ માનવામાં આવતું હતું. પરંતુ AI ના યુગમાં વિકસિત કારકિર્દીના લેન્ડસ્કેપ અને દેશના ચાલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેજીએ...

ટ્રેન્ડીંગ

સ્વાદ બારેમાસ: શું ફ્રોઝન કરેલો કેરીનો રસ હેલ્થ માટે સેફ છે? જાણો સાચી રીત અને સાવચેતી

ગુજરાતીઓ માટે કેરી એ માત્ર ફળ નથી, પણ એક લાગણી છે. ઉનાળાની ગરમીમાં આંબાના મોરથી શરૂ થતી આ સફર રસની જયાફતો સુધી પહોંચે છે....

શું કેરીને પાણીમાં પલાળવાના બદલે ફ્રિજ માં રાખીએ તો ચાલે??..ચાલો જાણીએ…

ઉનાળાની ઋતુ આવતા જ દરેક ઘરમાં ફળોના રાજા 'કેરી'નું આગમન થઈ જાય છે. સ્વાદ અને સુગંધથી ભરપૂર કેરી જોતાં જ મોંમાં પાણી આવી જાય...

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” : નાના મોટા સહુના પ્રિય અને આદરણીય બાપુજીએ રોલ માટે 283 વખત કરાવ્યું મુંડન જાણો….

"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" શોમાં દિલીપ જોશીના બાપુજીના પાત્રથી ચાહકોના દિલ જીતી લેનારા અભિનેતા અમિત ભટ્ટે આ પાત્રને પડદા પર સત્યતાથી દર્શાવવા માટે...

વિડીઓ

રાજ્ય

રાષ્ટ્રીય

આંતરરાષ્ટ્રીય

Advertisment

સ્પોર્ટ્સ

મનોરંજન

બિઝનેસ

Advertisment