ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામના વાડી વિસ્તારમાં દવાનો છંટકાવ કરતાં સમયે ઝેરી જનાવર કરડી જતાં મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ દાહોદ...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ (એબીવીપી) જામનગર દ્વારા જામનગરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં 110 મીટર જેટલા લાંબા તિરંગા સાથે વિવિધ...
ચોમાસામાં વાતાવરણમાં સતત ભેજ રહેવાને કારણે ઘરની ફ્લોરિંગ ટાઇલ્સ ચીકણી થઈ જાય છે અને દુર્ગંધ આવવા લાગે છે. વધુમાં, બાથરૂમમાં ખારા પાણીના કારણે ટાઇલ્સ...