નોલેજ એક્સપ્રેસ : ચાર વેદની માહિતી
1. ઋગ્વેદ (Rigveda)
2. સામવેદ (Samveda)
3. યજુર્વેદ (Yajurveda)
4. અથર્વવેદ (Atharvaveda)
ઋગ્વેદ (Rigveda)
સૌથી જૂનો વેદ: ચાર વેદોમાં સૌથી પ્રાચીન ધાર્મિક...
જામનગર શહેરમાં ભગવાન નેમિનાથના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
જામનગર શહેરના કાજીના ચકલા નજીક આવેલ નેમિનાથ ભગવાનના...
જામનગર તાલુકાના સીક્કા ગામમાં કારાભુંગા વિસ્તારમાં પસાર થવાની બાબતે ત્રણ બહેનો અને ભાઈ સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યુવાન ઉપર લાકડાના ધોકા અને ઢીકાપાટુનો...
પવિત્ર યાત્રાધામ દ્વારકામાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ભક્તિ અને દેશભક્તિનો સમન્વય જોવા મળ્યો હતો. વિશ્ર્વપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરના આશરે 150 ફૂટ ઊંચા શિખર પર તિરંગાના...
બારેમાસ સહેલાઈથી અને વ્યાજબી ભાવે મળી રહેતું પપૈયું માત્ર એક સ્વાદિષ્ટ ફળ નથી, પણ પોષક તત્વોનો કુદરતી ખજાનો છે. આયુર્વેદથી લઈને આધુનિક મેડિકલ સાયન્સ...
80મા સ્વતંત્રતા પર્વએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કરી 10 મોટી જાહેરાત:
આગામી એક વર્ષમાં દેશના 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્કિલ્સની...