Friday, March 29, 2024
Homeરાજ્યપડતર પ્રશ્નોને લઇ જામજોધપુર મધ્યાહન ભોજન સંચાલકો રેલી યોજશે

પડતર પ્રશ્નોને લઇ જામજોધપુર મધ્યાહન ભોજન સંચાલકો રેલી યોજશે

આવતીકાલે સાંજે ધરણાં યોજી આવેદનપત્ર પાઠવવામાં આવશે

- Advertisement -

જામજોધપુર મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા વેતન વધારો તેમજ વર્ષો જુની પડતર માંગણીઓ તથા એનજીઓના વિરોધમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આવતીકાલે બપોરે 3 વાગ્યે મીની બસ સ્ટેન્ડ ચોકથી રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવશે તેમજ સાંજે પાંચ વાગ્યે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેમાં જામજોધપુર તાલુકાના તમામ સંચાલકો જોડાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular