Friday, March 29, 2024
Homeરાજ્યખંભાળિયાની નયારા કંપનીમાં શનિવારે મુખ્યમંત્રીના હસ્તે પ્રોજેક્ટનો શિલાન્યાસ

ખંભાળિયાની નયારા કંપનીમાં શનિવારે મુખ્યમંત્રીના હસ્તે પ્રોજેક્ટનો શિલાન્યાસ

- Advertisement -

રાજ્યના છેવાડાના જિલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપની નયારા એનર્જી લિમિટેડ મહત્વની બની રહી છે. આ કંપનીમાં આગામી સમયમાં પેટ્રોકેમિકલ્સ પ્રોડક્શન શરૂ થશે. નયારા કંપની ખાતે આ પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આગામી શનિવાર તારીખ 20ના રોજ બપોરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

 મુખ્યમંત્રી પટેલના હસ્તે આ શિલાન્યાસ પ્રસંગે સ્થાનિક અધિકારીઓ, નેતાઓ તેમજ કંપનીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર તથા કંપની દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular