Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરવિડીઓ : ગૃહમંત્રી અમિત શાહના આગમનને ધ્યાને લઇ તંત્ર દ્વારા રિહર્સલ

વિડીઓ : ગૃહમંત્રી અમિત શાહના આગમનને ધ્યાને લઇ તંત્ર દ્વારા રિહર્સલ

- Advertisement -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જામનગર થઇ દ્વારકા જવાના હોઇ તેને પગલે જામનગરનું તંત્ર પણ સાબદુ થયું છે.

- Advertisement -

અમિત શાહ જામનગરથી દ્વારકા જાઇ તે દરમ્યાન કોઇ ઇમરજન્સી સેવાની જરૂર પડે તો તે માટે આજરોજ તંત્ર દ્વારા એરપોર્ટથી જી.જી.હોસ્ટિપલ સુધી કોનવેનું રિહર્સલ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular