Thursday, May 22, 2025
Homeવિડિઓપાકિસ્તાન આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે: શંકરાચાર્યજી સદાનંદજી - VIDEO

પાકિસ્તાન આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે: શંકરાચાર્યજી સદાનંદજી – VIDEO

જો પહેલગામના હુમલાખોરોને ભારતને સોંપવામાં આવ્યા હોત, તો પાકિસ્તાન આ દુર્દશામાં ન હોત

દેશની સેના દ્વારા કરવામાં આવેલો આ હુમલો અદમ્ય હિંમત અને તેમના પ્રત્યે ગર્વની ભાવનાનું પ્રતીક છે.

- Advertisement -

ઓપરેશન સિંદુરની સફળતા બાદ શારદાપીઠના શંકરાચાર્યજી સ્વામી સદાનંદજી સરસ્વતીજી દ્વારા સેના પર ગર્વની વ્યકત કરવમાં આવી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular