Wednesday, March 19, 2025
Homeરાજ્યજામનગરઅકસ્માતને દરિયામાં ભપટકાયેલા યુવાનનું અપમૃત્યુ: ઓખાનો બનાવ

અકસ્માતને દરિયામાં ભપટકાયેલા યુવાનનું અપમૃત્યુ: ઓખાનો બનાવ

ઓખા નજીકના દરિયામાં એક ફિશિંગ બોટમાં માછીમારી કરવા માટે ગયેલા મૂળ નવસારી જિલ્લાના આમરીગામ વિસ્તારના રહીશ એવા વિજયભાઈ રમણભાઈ રાઠોડ નામના 36 વર્ષના હળપતિ યુવાન રાત્રિના સમયે પોતાની પવનપુત્ર – 3 ફિશીંગ બોટમાં પેશાબ-પાણી કરવા માટે ઉઠ્યા હતા. ત્યારે અકસ્માતે તેઓ દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા. આ બનાવની જાણ જલાલપોર તાલુકાના નગીનભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular