Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયબળી ગયેલ લૌચના તમામ 14 ખલાસી દુબઇ બંદરે સલામત આવ્યા

બળી ગયેલ લૌચના તમામ 14 ખલાસી દુબઇ બંદરે સલામત આવ્યા

- Advertisement -

દુબઇથી યમન 140 મોટરો ભરીને જતી લૌચ તા. 9ના રોજ રાત્રીના સળગી ગઇ હતી. જેમાં રહેલા 14 ખલાસી જેમાંથી 6 ખારવા તથા 8 મુસ્લિમ સમાજના યુવાનો હતા તેને કોસ્ટગાર્ડ દુબઇએ બચાવીને દુબાઇ બંદરે સહીસલામત પહોંચાડતા સલાયામાં હર્ષની લાગણી પ્રસરેલ છે.

- Advertisement -

આ ખલાસી ભાઇ સોની ઇમિગ્રેશનવિધિ પૂર્ણ થયે ભારત આવી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular