Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દાઉદી વ્હોરા સમાજ દ્વારા નાયબ કમિશનરના હસ્તે ધ્વજવંદન

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દાઉદી વ્હોરા સમાજ દ્વારા નાયબ કમિશનરના હસ્તે ધ્વજવંદન

જામનગરમાં 73મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અંજુમન તાહેરીયા મહોલ્લા સુવર્ણ સમાજ દાઉદી વહોરા સમાજ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનર એ.કે.વસ્તાણીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આ તકે વહોરા સમાજના અગ્રણી અમિલશાહભાઈ અને પી.આર.ઓ શેખ બદરુદ્દીન મોદી સહિતના વહોરા સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન કરી સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular