Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરજ્યોત ટાવરમાં લોકો લિફટમાં ફસાતા ફાયર વિભાગે બહાર કાઢયા

જ્યોત ટાવરમાં લોકો લિફટમાં ફસાતા ફાયર વિભાગે બહાર કાઢયા

- Advertisement -

જામનગર શહેરમાં ટાઉનહોલ નજીક આવેલ જ્યોત ટાવર બિલ્ડિંગમાં આજે સવારે વિજળી ગુલ થઈ જતાં કોર્પરેટર કુસુમબેન પંડયા સહિત ત્રણેક લોકો લિફટમાં ફસાઈ ગયા હતાં. આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દોડી જઇ લિફટમાં ફસાયેલ લોકોેન સલામત બહાર કાઢયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular