Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરઅલિયાગામની મૂકિતધામ સમિતી દ્વારા અંતિમવિધિની સેવા

અલિયાગામની મૂકિતધામ સમિતી દ્વારા અંતિમવિધિની સેવા

- Advertisement -

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાના કારણે હોસ્પિટલોમાં વેઇટીંગ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાના કારણે મૃત્યુનું પ્રમાણ પણ બીજી લહેરમાં વધી ગયું છે. હાલની આ મહામારીમાં સ્મશાનમાં પણ વેઇટીંગ જોવા મળી રહ્યા છે. ત્યારે માનવસેવા એજ પ્રભુસેવાના ઉદ્ેશ્યને સાર્થક કરતાં જામનગરથી 16 કિ.મી. દૂર રાજકોટ હાઇ-વે ઉપર અલિયાગામની મુકતીધામ સમિતી દ્વારા અંતિમવિધિ કરાવવામાં આવી રહી છે. અલિયા મૂકિતધામ સમિતીન સભ્યો મૂકૂદભાઇ પટેલ મો.82003 68655 સહિતના સભ્યો દ્વારા આ મહામારીના સમયમાં સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular