Friday, April 19, 2024
Homeરાજ્યરાજકોટ ડીવીઝનમાંથી પસાર થતી ચાર ટ્રેન રદ્દ

રાજકોટ ડીવીઝનમાંથી પસાર થતી ચાર ટ્રેન રદ્દ

નાગપુર ડીવીઝનના ડબલ ટ્રેકના કામને લીધે ટ્રેનો રદ્દ કરાઇ

- Advertisement -

દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં સ્થિત નાગપુર ડિવિઝનના ક્ધહાન સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 4 ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 22905 ઓખા-શાલીમાર એક્સપ્રેસ 07.08.22 ના રોજ, ટ્રેન નંબર 22906 શાલીમાર-ઓખા એક્સપ્રેસ 09.08.2022 ના રોજ, ટ્રેન નંબર 12905 પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ 10.08.2022 અને 11.08.2022 ના રોજ, ટ્રેન નંબર 12906 શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ 12.08.2022 અને 13.08.22 ના રોજ રદ કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular