Saturday, July 27, 2024
Homeરાજ્યઉગમણા બારા ગામના બિમારીગ્રસ્ત યુવાનનું મૃત્યુ

ઉગમણા બારા ગામના બિમારીગ્રસ્ત યુવાનનું મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા અનિરૂદ્ધસિંહ અરવિંદસિંહ વાઘેલા નામના 28 વર્ષના ગરાસિયા યુવાનને છેલ્લા એકાદ વર્ષથી કેન્સરની બીમારી હોય ગત તારીખ 9 મી ના રોજ એકાએક તેમની તબિયત લથડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ ઉગમણા બારા ગામના ઘેલુભા દેવાજી વાઘેલા એ સલાયા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular