Friday, April 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયચીને ભારતના બે પત્રકારોના વિઝા ફ્રીઝ કર્યા

ચીને ભારતના બે પત્રકારોના વિઝા ફ્રીઝ કર્યા

- Advertisement -

બેજિંગમાં સરકારી પ્રસાર ભારતીના પ્રતિનિધિ અંશુમન મિશ્રા અને ધ હિન્દુના સંવાદદાતા અનંત કૃષ્ણનને ચીનના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ પાછા ન આવે કેમ કે તેમના વિઝા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. મિશ્રા અને કૃષ્ણન બંને તાજેતરમાં અંગત કારણોસર ભારત આવ્યા હતા. બંને પત્રકારો અલગ-અલગ સંસ્થાનો સાથે જોડાયેલા છે. જોકે હાલ તો આ મામલે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular