Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરઆર્યુવેદ યુનિવર્સિટી દ્વારા કોલેજોના જોડાણ રદ્ કરાતાં એબીવીપી દ્વારા આવેદન પાઠવાયું

આર્યુવેદ યુનિવર્સિટી દ્વારા કોલેજોના જોડાણ રદ્ કરાતાં એબીવીપી દ્વારા આવેદન પાઠવાયું

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા નવ જેટલી કોલેજોનું જોડાણ રદ્ કરવામાં આવ્યું છે. જેની સીધી અસરરૂપે 540 સીટોની ઘટ થઇ છે. જેને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-જામનગર શાખાના કાર્યકરો દ્વારા આ અંગે ગુજરાત આર્યુવેદ યુનિ.ના કુલપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી આ અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય કરવા માગણી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular