Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરશ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણમાં 1.51 લાખનું અનુદાન

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણમાં 1.51 લાખનું અનુદાન

- Advertisement -

અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગૂજરાત અધ્યક્ષ અને પૂર્વ જિલ્લા પંચાયત જામનગરના સદસ્ય ગોવુભા જાડેજા (ડાડા) દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર નિર્માણનિધિમાં રૂા.1,51,000નું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આજે આ અનુદાનનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular