Sunday, May 10, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં પાણીનો વાલ્વ તૂટતા જાહેર માર્ગો પાણી ફરી વળ્યા

ખંભાળિયામાં પાણીનો વાલ્વ તૂટતા જાહેર માર્ગો પાણી ફરી વળ્યા

ખંભાળિયામાં જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી આદર્શ સ્કૂલ પાસે સ્થિત નગરપાલિકાના પાણીના એક વાલ્વમાં આજરોજ સવારે કોઈ ક્ષતિ સર્જાતા પાણી લીકેજ થયું હતું. આ મેઈન લાઈનના વાલ્વમાંથી પાણીના ફુવારાઓ છૂટતા આ પાણીનો રેલો નજીકની લોહાણા બોર્ડિંગ, ક્ધયા છાત્રાલય તેમજ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. વગર ચોમાસે લાંબો સમય પાણીના આ વેડફાટથી આ વિસ્તારના રાહદારીઓ, વાહન ચાલકો વિગેરેમાં કચવાટની લાગણી જોવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular