જેઠ સુદ પૂનમના પતિના દીર્ઘાયુ માટે પત્નીઓ દ્વારા વટસાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આજરોજ જામનગરમાં પત્નીઓ દ્વારા વટસાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. સવારે બહેનોએ વડલાની પૂજા કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો.

જેઠ સુદ પૂનમના પતિના દીર્ઘાયુ માટે પત્નીઓ દ્વારા વટસાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. આજરોજ જામનગરમાં પત્નીઓ દ્વારા વટસાવિત્રીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. સવારે બહેનોએ વડલાની પૂજા કરી વ્રતનો પ્રારંભ કર્યો હતો.
© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.