શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્રના ખજાનચી એ નાગપુરથી કરી જાહેરાત
બાબરી પક્ષકાર ઈકબાલ અંસારીએ કહ્યું, કોઇ પક્ષકારની સલાહ લેવામાં નથી આવી
રામજન્મભૂમિ અયોધ્યામાં દિવાળીના તહેવારને લઇને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પ્રથમ વખત વર્ચ્યુઅલ માધ્યમથી દિવાળીના દિવસે 5.50 લાખ દીવડા પ્રગટાવીને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. આ...
મસ્જિદ માટેના ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ટ્રસ્ટને પહેલો ચેક મળ્યો છે.ટ્ર્સ્ટના સચિવ અતહર હુસૈનના કહેવા પ્રમાણે શનિવારે લખનૌ યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં કામ કરતા રોહિત શ્રીવાસ્તવે ટ્રસ્ટને 21000ના...
શ્રી રામ જન્મતીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાં ઠગાઈનો પ્રયાસ થઈ ગયો હતો. ટ્રસ્ટના ખાતામાં લખનૌના એક બેંકમાંથી ક્લોન ચેકના માધ્યમથી 6 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા છે. ત્રીજા...
અયોધ્યામાં ગુંજશે ર.1 ટન વજનના ઘંટનો નાદ
બાઈક રેલી, આતશબાજી, મીઠાઈ વિતરણ તથા સન્માનના કાર્યક્રમોમાં રામ ભક્તો જોડાયા
આરતી-પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ રામ મંદિરનું ભૂમિપૂજન
જામનગરના અયોધ્યા ગયેલા કાર સેવકોનું સન્માન કરાયું : આતશબાજી કરી આરતી ઉતારી ઉજવણી 5મી ઓગસ્ટએ સમગ્ર ભારત માટે સુવર્ણ અક્ષરે લખાયેલો દિવસ છે. આજે જ્યારે ભગવાન...
જે દિવસની વર્ષોથી રાહ જોવાતી હતી, તે દિવસ આજે આવી ગયો છે. રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા તૈયાર છે. પીએમ મોદી સવારે 11.30 વાગ્યે અયોધ્યા પહોંચશે....
મંદિરનાં ઇતિહાસને સુરક્ષીત રાખવા માટે લેવાયો નિર્ણય
જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યા મોકલવા જળ-માટીનું પૂજન કરાયું
મોટાભાગની અરજીઓ અસંતુષ્ટ મુસ્લિમ પક્ષકારોની હતી