Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરમધુરમ રેસીડેન્સીમાં ભૂગર્ભ ગટરના કામ બાદ પેચવર્કના અભાવથી લોકોમાં રોષ

મધુરમ રેસીડેન્સીમાં ભૂગર્ભ ગટરના કામ બાદ પેચવર્કના અભાવથી લોકોમાં રોષ

- Advertisement -

જામનગર મધુરમ રેસીડેન્સી વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કર્યા બાદ પેચવર્ક યોગ્ય રીતે ન કરવામાં આવતાં આ વિસ્તારના લોકોમાં રોષની લાગણી છવાઈ છે. 300 જેટલા ઘરોની નજીક ભૂગર્ભ ગટરનું કામ થયા બાદ કેટલાંક સ્થળોએ પેચવર્ક કરાયું છે તો કેટલાંક સ્થળોએ પેચવર્ક કરવામાં આવ્યું ન હોય, વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા સહિતના આ વિસ્તારના રહેવાસીઓએ રોષ દર્શાવ્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular