View this post on Instagram

જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં સીટી મ્યુઝિયમમાં માછલીઘર આવેલ છે. જેની અંદાજે એકાદ વર્ષથી હાલત ખરાબ હતી, જેને મહાનગર પાલિકા દ્વારા રીનોવેશન કરવામાં આવ્યુ. જેમાં અગાઉ માત્ર 23 પેટીઓમાં રંગબેરંગી વિવિઘ પ્રકારની માછલીઓ હતી. હાલ ત્યાં નવી કુલ 30 માછલીની પેટીઓ તૈયાર કરવામાં આવી છે. હાલ તમામ પેટીઓમાં માછલીઓ રાખવામાં આવી છે. વેકેશનની રજામાં મુલાકાતીઓ માછલીઘરમાં રંગબેરંગી માછલીઓનો નજારો નિહાળી શકાશે