Saturday, April 27, 2024
Homeરાજ્યજામનગરઆઇટીઆરએ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ-ડેની ઉજવણી

આઇટીઆરએ દ્વારા આંતરરાષ્ટ્રીય નર્સિસ-ડેની ઉજવણી

- Advertisement -

ગઇકાલે આંતરરાષ્ટ્રીય નર્સિસ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ આંતરરાષ્ટ્રીય નર્સિસ-ડે નિમિત્તે આઇટીઆરએ દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમનું ધનવંતરી ઓડિટોરીયમ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીકા અમૃત મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય નર્સિસ-ડેની ઉજવણીના ભાગરુપે યોજાયેલ સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં નર્સ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાયા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular