
હિન્દુ ધર્મના પર્યટકો ઉપર કાશ્મીરના પહેલગામમાં જેહાદી દ્વારા થયેલ હુમલામાં હિન્દુઓની ક્રૂર હત્યાના વિરોધમાં આજે સમગ્ર ભાણવડ પંથકના હિન્દુઓ દ્વારા સાંજે 5:00 કલાકે વેરાડ નાકાના ખોડીયાર ચોકથી સેવા સદન સુધી મહારેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા.