અમિત શાહે સોમનાથ મહાદેવનો જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી ધ્વજા પૂજન કરી મહાપૂજાનો સંકલ્પ લીધો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ વતી ટ્રસ્ટી જે.ડી.પરમાર અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ સ્વાગત કર્યું હતું.
View this post on Instagram

અમિત શાહે સોમનાથ મહાદેવનો જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી ધ્વજા પૂજન કરી મહાપૂજાનો સંકલ્પ લીધો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ વતી ટ્રસ્ટી જે.ડી.પરમાર અને સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈએ સ્વાગત કર્યું હતું.
© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.