એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગુજરાત આવતા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે કોવિડ-19ની ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. જે મુજબ ઇન્ટરનેશનલ પ્રવાસીઓએ 7 દિવસ સુધી ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન...
જામનગર એરપોર્ટ પર કોરોના તકેદારી સઘન બનાવાઇ
તો, રેલવે અને બસમાં આવતા અન્ય રાજ્યોના મુસાફરોનું શું? : શું કોરોનાની સંભાવના વિમાની મુસાફરો માં જ હોય છે ?: રેલવે અને બસના મુસાફરોમાં નહીં!