Tuesday, July 15, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદેશમાં કોરોના વિસ્ફોટ આગળ વધ્યો: કેસ 89,129, મોત 714 !

દેશમાં કોરોના વિસ્ફોટ આગળ વધ્યો: કેસ 89,129, મોત 714 !

કોરોના વાયરસનો રોગચાળો ફરી ઝડપથી ફેલાવા લાગ્યો છે. દરરોજ કોરોનાના નવા કેસો નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. દેશમાં 89,129 નવા કેસ નોંધાયા છે. દેશમાં હાલમાં 6,58,909 સક્રિય કેસ છે. કોરોનાને કારણે અત્યાર સુધી 1 લાખ 64 હજાર 110 લોકોનાં મોત નીપજ્યાં છે. એક દિવસ અગાઉ, દેશમાં 81 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા.

- Advertisement -

દેશમાં કોરોના વાયરસના ચેપના 89,129 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 714 લોકોનાં મોત થયાં છે. આ સમયગાળા દરમિયાન, 44202 ચેપગ્રસ્તના ઉપચાર છોડવામાં આવ્યા છે. દેશમાં હાલમાં 6 લાખ 58 હજાર 909 સક્રિય કેસ છે. કોરોનાને કારણે અત્યાર સુધી 1 લાખ 64 હજાર 110 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડ 23 લાખ 92 હજાર 260 પર પહોંચી ગઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular