Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરપ્રજાસત્તાક પર્વ પૂર્વે એસઓજી અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ

પ્રજાસત્તાક પર્વ પૂર્વે એસઓજી અને બોમ્બ સ્કવોર્ડ દ્વારા ચેકિંગ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કોઇ અનિચ્છનીય ઘટના કે દુર્ઘટના ન બને તે પૂર્વે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા ચુસ્ત પોલસ બંદોબસ્ત અને ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે એસઓજી, બોમ્બ સ્કવોર્ડ અને કયુઆરટીની જુદી-જુદી ટીમો બનાવી રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, બાલા હનુમાન મંદિર, જિલ્લાની હોટેલો તથા દરિયા કિનારાના સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ ચેકિંગ કામગીરી 26મી જાન્યુઆરી સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular