Friday, September 22, 2023
Homeરાજ્યજામનગરભગવાન પુરૂષોતમના મંદિરે અન્નકોટ

ભગવાન પુરૂષોતમના મંદિરે અન્નકોટ

- Advertisement -

છોટીકાશીમાં દરેક તહેવારો અને વ્રતોની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. હાલ પુરૂષો તમ માસ ચાલી રહ્યો છે. ત્યારે સમગ્ર છોટીકાશીના મંદિરોમાં અધિક માસ દરમિયાન વિશેષ દર્શન તેમજ ઉત્સવો યોજવામાં આવે છે. ત્યારે શહેરની ચૌહાણફળી ખાતે આવેલા પુરૂષોતમ ભગવાનના મંદિરે અધિક માસમાં વિવિધ દર્શનો ભકતો માટે કરવામાં આવે છે ત્યારે અન્નકોટનું આયોજન પણ આ મંદિરે કરવામાં આવ્યું હતું. પુરૂષોતમ ભગવાનને વિધ-વિધ જાતની વાનગી પ્રસાદમાં ધરાવીને સુંદર અન્નકોટનો લાભ ભાવિકોએ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular