Monday, December 8, 2025
Homeરાજ્યવાવાઝોડાની વિદાય બાદ ગીરમાં સિંહોનું ટોળું નદી પાર કરી લટાર મારવા નીકળ્યું,...

વાવાઝોડાની વિદાય બાદ ગીરમાં સિંહોનું ટોળું નદી પાર કરી લટાર મારવા નીકળ્યું, VIDEO વાયરલ

તાઉતે વાવાઝોડાના લીધે ગીરના જંગલોમાં રહેતા સિંહો ગુમ થયા હોવાની ખોટી અફવાઓ વહેતી થઇ હતી. ત્યારે આજે રોજ એક વિડીઓ સામે આવ્યો છે જેમાં આકોલવાડી ગીર નજીકના જંગલમાં સિંહનું ટોળું નદી પાર કરી રહ્યું છે. સામાન્ય રીતે ગીરના સિંહો પાણીમાં ઉતરતા નથી.ત્યારે આજે રોજ નદી પાર કરી રહેલા સિંહનો વિડીઓ સામે આવ્યો છે. વનવિભાગ દ્રારા સિંહોનું સતત મોનીટરિંગ કરાઈ રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular