જામનગર શહેરની શાનસમા લાખોટા તળાવ ભાગ બેનું બ્યુટિફિકેશન કામ ચાલી રહ્યું છે. જેને લઇ આ બ્યુટિફિકેશન કામમાં નડતરરૂપ બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં તળાવની પાળ પાસે આવેલ જૂનુ બાલમંદિર કે જેમાં હાલમાં આધાર સેન્ટર ચાલી રહ્યું હોય આ બિલ્ડીંગનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
View this post on Instagram


