Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતકોરોનાકાળમાં મૃત્યુ પામેલ પોલીસ જવાનોને સુરત જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા અનોખી શ્રધ્ધાંજલિ

કોરોનાકાળમાં મૃત્યુ પામેલ પોલીસ જવાનોને સુરત જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા અનોખી શ્રધ્ધાંજલિ

- Advertisement -

- Advertisement -

કોરોનાકાળ દરમ્યાન અવસાન પામેલ પોલીસ જવાનોને સુરત જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા અનોખી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.કોરોના મહામારીમાં લડવા માટે દેશમાં 100 કરોડ લોકોનું વેક્સિનેશન થઇ ચૂકયું છે. ત્યારે 100 કરોડ વેક્સિન ડોઝના ઐતિહાસિક રેકોર્ડને બિરદાવવાના કાર્યક્રમમાં સુરત જોઇન્ટ પોલીસ કમિશનર પ્રવિણ મલએ કોરોનાકાળમાં પોતાના જીવનની ચિંતા કર્યા વિના લોકોની સારવાર કરનાર ડોકટર, નર્સ તેમજ કોરોનાકાળમાં ફરજ બજાવનાર પોલીસ જવાન એવાં કોરોના વોરિર્યસને અનોખુ સન્માન આપ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular