Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયઇશરત જહાં કેસમાં ગુજરાતના ત્રણ પોલીસ અધિકારીઓ છૂટયા

ઇશરત જહાં કેસમાં ગુજરાતના ત્રણ પોલીસ અધિકારીઓ છૂટયા

- Advertisement -

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે ગુના શાખાના ત્રણ અધિકારીઓ ગિરીશ સિંઘલ, તરુણ બારોટ અને અંજુ ચૌધરીને તમામ આરોપોથી નિર્દોષ જાહેર કર્યા છે.

- Advertisement -

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે ગુના શાખાના ત્રણ અધિકારીઓ ગિરીશ સિંઘલ, તરુણ બારોટ અને અંજુ ચૌધરીને તમામ આરોપોથી નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું કે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઇશરત જહાંને લગતાં આ ગુપ્તચર અહેવાલને નકારી શકાય નહીં, આથી ત્રણેય અધિકારીઓને નિર્દોષ જાહેર કર્યા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular