Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે રોડની મરામત કામગીરી !

જામનગરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે રોડની મરામત કામગીરી !

- Advertisement -

જામનગર જીલ્લામાં પડેલા ભારે વરસાદના પરિણામે ઘણું નુકશાન સર્જાયું છે. તેનો તાગ મેળવવા માટે ગઈકાલના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે આવ્યા હતા. પરંતુ જામનગરના પ્રવેશતાની સાથે જ ગુલાબનગર ઓવરબ્રિજ પર અનેક ખાડાઓ પડ્યા છે.

- Advertisement -

તેની તંત્ર દ્વારા ક્યારેય મરામત કરવામાં આવી નથી. પણ મુખ્યમંત્રી આવવાના હોય ગઈકાલના રોજ ચાલુ વરસાદે પુલ પર પડેલા ખાડાઓનું મરામત કરવાનું કામ તંત્ર દ્વારા શરુ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular