રાજકોટ વિભાગ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્તરાય, જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવીમોહન સૈની, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને સુચના આપી હોય જામનગર પંચ એ ડિવિજન ‘શી’ ટીમ દ્વારા વડીલોને કપડા અર્પણ કર્યા હતાં. જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક પિયુશ વાંદા, પંચ એ પીઆઇ એમ.એન. શેખ તથા ‘શી’ ટીમ દ્વારા જામનગર-રાજકોટ હાઇવે પર આવેલ ‘આપણું ઘર’ વૃઘ્ધાશ્રમમાં રહેતા વૃઘ્ધોને પહેરવાના કપડા તથા જીવન જરૂરી વસ્તુઓ અર્પણ કરવામાં આવ્યા હતાં.
View this post on Instagram


