Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતજવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાની તારીખો જાહેર

જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાની તારીખો જાહેર

- Advertisement -

જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6 માટેની પ્રવેશ પરીક્ષા આગામી 11 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે.      શિક્ષા મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

- Advertisement -

તમામ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં  જવાહર નવોદય વિદ્યાલયોમાં સત્ર 2021-22 માટે ધો.6માં પ્રવેશને લઇને પરીક્ષા 11 ઓગસ્ટના રોજ યોજાશે. તમામ કોવીડ પ્રોટોકોલ અને  સાવધાનીઓ સાથે પરીક્ષા યોજવામાં આવશે.

 શિક્ષા મંત્રાલયે જણાવ્યું કે આ પરીક્ષાનું આયોજન 11હજાર 182 કેન્દ્ર પર કરવામાં આવ્યું છે. જેના માટે 2લાખ 41હજાર 9 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરીક્ષા બાદ 47320 વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular