Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરદ્વારકામાં પરપ્રાંતિય તરૂણનું અપમૃત્યુ

દ્વારકામાં પરપ્રાંતિય તરૂણનું અપમૃત્યુ

- Advertisement -

મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના સરદારપુર તાલુકામાં રહેતા અરવિંદ વેશીયાભાઈ મેળા નામના 15 વર્ષના તરુણને ગત તારીખ 14 ના રોજ ઠંડી અને તાવ જેવી બીમારી રહ્યા બાદ તેને વધુ સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular