Saturday, April 20, 2024
Homeરાષ્ટ્રીય30 જૂનથી કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા બંધ

30 જૂનથી કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા બંધ

- Advertisement -

ચોમાસાને પગલે 30 જૂનથી કેદારનાથમાં હેલીકોપ્ટર સેવા બંધ થઈ જશે. ઉતરાખંડમાં 29 જૂનથી મોન્સુન આગમન કરે તેવી ખબરોને લઈને હવે 30 જૂનથી કેદારનાથ માટે બધી હેલીકોપ્ટર સેવાઓ બંધ થઈ જશે.

- Advertisement -

કેટલીક હેલીકોપ્ટર કંપનીઓએ પહેલા 10 જુલાઈ સુધી સેવાઓ આપવાનો ફેસલો કર્યો હતો, હવે બધી હેલીકોપ્ટર સેવાઓ 30 જૂનથી બંધ કરી દેવામાં આવશે. હાલ 9 માંથી 2 હેલીકોપ્ટર કંપનીઓ જ સેવા આપી રહી છે. ચોમાસુ વીત્યા બાદ સપ્ટેમ્બરથી બીજા ચરણની સેવાઓ ફરીથી શરૂ થઈ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular