Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં બીમારી સબબ વૃદ્ધનું મૃત્યુ

દ્વારકામાં બીમારી સબબ વૃદ્ધનું મૃત્યુ

- Advertisement -

દેેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર રોડ ઉપર રહેતા વૃધ્ધને શ્ર્વાસની બિમારી સબબ તબીયત લથડતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ દ્વારકામાં નાગેશ્વર રોડ ઉપર રહેતા સુમયભાઈ ગોમીભાઈ પાસવાન નામના 83 વર્ષના વૃદ્ધને શ્વાસની બીમારી હોય, આ બીમારીના કારણોસર તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ કાજલબેન વિશાલગીરી ભારતથીએ દ્વારકા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular