Friday, April 26, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસબેઠાડું જીવન જીવતા લોકો અને સાઈટીકાના દર્દીઓ માટે વરદાન રૂપ “અર્ધકટી ચક્રાસન”...

બેઠાડું જીવન જીવતા લોકો અને સાઈટીકાના દર્દીઓ માટે વરદાન રૂપ “અર્ધકટી ચક્રાસન” જુઓ અને જાણો ફક્ત “ખબર હેલ્થ એન્ડ વેલનેસ” પર

- Advertisement -

મહત્વ:
– પેટની ચરબી ઘટાડે.
– ડાયાબીટીસમાં ફાયદો આપે.
– ગરદન ના દર્દ ને ઘટાડે.
– બેઠાડું જીવન જીવતા લોકો અને સાઈટીકાના દર્દી માટે વરદાન છે.

- Advertisement -

મર્યાદા:
– કમરદર્દ વાળાએ ન કરવું.
– સ્લીપડિસ્ક વાળાએ ન કરવું.
– ગર્ભસ્થ સ્ત્રીઓ ન કરે.

યોગ્ય પદ્ધતિ:
– આ આસન કર્યા પછી આગળ ઝૂકવા વાળી મુદ્રા કરવી.
– યોગ શિક્ષકની માર્ગદર્શિકા હેઠળ આ આસન કરવું.
– યોગ્ય અભ્યાસ મેળવ્યા બાદ 5 થી 7 વાર આ આસન કરવું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular