Friday, June 13, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં વધુ એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરાયું

જામનગરમાં વધુ એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરાયું

જામનગર શહેરમાં લાલપુર બાયપાસ નજીક આવેલી બારીયા પીરની દરગાહનું વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગુપ્ત ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી વહેલીસવારે 4 વાગ્યે કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વધુ એક ધાર્મિક સ્થળનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular