24 કલાક દરમિયાન શહેરમાં 5 અને ગ્રામ્યમાં 1 સહિત 6 પોઝિટિવ
છેલ્લા 24 કલાક એક પણ દર્દીનું મૃત્યુ નહીં : જામનગર શહેરના માત્ર 2 અને ગ્રામ્યના 6 સહિત 8 પોઝિટિવ કેસ નોંધાયા
પાંચ સ્વસ્થ થયા
દરરોજ સરેરાશ પોણા છ લાખ કેસ સામે આવ્યા
રાજ્યમાં નવા કેસનો આંકડો ફરીથી 1000 ને પાર: રાજ્યસભા સભ્ય શક્તિસિંહ ગોહિલ પણ કોરોના પોઝીટીવ આવ્યા
હવે જિલ્લામાં માત્ર 64 જ એક્ટિવ કેસ
ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં નારાયણનગર ખાતે રહેતા 58 વર્ષીય મુકુન્દરાય ત્રંબકલાલ શાસ્ત્રી તથા મીનાબેન મુકુન્દરાય શાસ્ત્રી (ઉ. વ. 56)ને તાવ તથા તુટ-કળતર જેવી ફરિયાદ સાથે શુક્રવારે...
તંત્રનો દાવો, અન્ય દર્દીઓના મોત માટે કોરોના જવાબદાર નથી : વાસ્તવિકતા કે આંકડા છુપાવવાનો પ્રયાસ ?
અમેરિકામાં અને બ્રાઝીલ બાદ દેશમાં પ્રત્યેક દિવસે સૌથી વધારે કેસ ભારતમાં સામે આવી રહ્યા છે. આજે દેશમાં 24 કલાકમાં 26 હજારથી વધારે કેસ નોંધાયા છે. દેશમાં...
24 કલાકમાં સૌથી વધુ 9851 કેસ નોંધાયા
આજે નવા 310 દર્દી ઉમેરાયા