બહારગામથી આવતા લોકોનો ટેસ્ટ કરાવવા તંત્રની અપીલ : એક જ વિસ્તારમાં મળેલા 13 પોઝિટિવ કેસમાંથી 12 વ્યક્તિ બહારગામના
કલેકટર કચેરી ખાતે બેઠક યોજી સંક્રમણ અટકાયત સારવાર અંગે ચર્ચા કરી
નાના બાળકો, વૃધ્ધો અને સર્ગભાઓને તથા લોકોને કામવગર બહાર ન નીકળવા કલેકટર દ્વારા અનુરોધ
જિલ્લામાં આજે વધુ નવા આઠ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા
જામનગર મહાનગરપાલિકા દ્વારા સમરસ હોસ્ટેલના સમગ્ર પરિસરને વિશેષરૂપે સેનીટાઇઝ કરાયું
કાર્યરત એકમો સિવાયના અન્ય શહેરીજનો ઘરમાં જ રહી લોકડાઉનનું પાલન કરે
જાફરાબાદ તાલુકાના નાના લોઠપુર અને મોટા લોઠપુર ગામે જાફરાબાદ પોલીસના પી.આઈ.જે ડી ઝાલા, ચોહાણ તેમજ સ્ટાફ દ્વારા મેન બજારોમાં ગ્રામજનોએ તેમજ ખાસ કરીને સુરત વડોદરા કે...
જામનગર મહાનગરપાલિકા અને વહીવટી તંત્રની સરાહનિય કામગીરી