Friday, March 21, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં રિવરફ્રન્ટ માટે મનપાની 20 ટુકડી દ્રારા સર્વેની કાર્યવાહી શરૂ - VIDEO

જામનગરમાં રિવરફ્રન્ટ માટે મનપાની 20 ટુકડી દ્રારા સર્વેની કાર્યવાહી શરૂ – VIDEO

જામનગરમાં રંગમતી-નાગમતી નદી પર અંદાજે રૂ.600 કરોડના ખર્ચે રીવરફ્રન્ટ બનાવવાની માટે સર્વેની કામગીરી શરુ કરવામાં આવી. મનપાની 20 ટુકડી દ્વારા કામગીરી કરવામા આવી. સર્વેની કાર્યવાહી સપ્તાહથી વધુ ચાલશે. દબાણકર્તાઓને નોટીસ આપી દબાણો દૂર કરવામાં આવશે. રિવરફ્રન્ટની જગ્યામાં ખડકાયેલા દબાણનો સર્વે કરીને ટૂંક સમયમાં જગ્યા ખાલી કરી દેવા માટેની આખરી નોટિસ પાઠવવામાં આવશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular