Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયદેશના 6 કરોડ કર્મચારીઓને રાહત

દેશના 6 કરોડ કર્મચારીઓને રાહત

- Advertisement -

ઈપીએફઓ દ્વારા વર્ષ 2020-21 માટે પીએમના વ્યાજદરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. શ્રીનગર ખાતે યોજાયેલી બેઠકમાં વર્તમાન નાણાકીય વર્ષમાં ઈપીએફઓ દ્વારા પીએફના વ્યાજનો દર 8.5 ટકા પર યથાવત રખાયો હતો. વ્યાજદરમાં ઘટાડો ન થતાં 6 કરોડ કર્મચારીઓને રાહત થઇ હતી. કોરોનાની મહામારીના પગલે પીએફના વ્યાજદરમાં ઘટાડો કરાય તેવી સંભાવના હતી ઉલ્લેખનીય છે કે, વ્યાજદર પહેલેથી જ સાત વર્ષના નીચલા સ્તરે છે. ગત વર્ષે વ્યાજદર 8.5 ટકા નક્કી કરવામાં આવ્યા હતા.

- Advertisement -

એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ફાઈનલ સેટલમેન્ટ, મોત, વીમો, એડવાન્સ જેવા વિવિધ કારણોના લીધે પીએફમાંથી 73,288 કરોડની રકમ ઉપાડી લેવાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular