Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરસમર્પણમાં એમ.આર.આઈ. વિભાગ બંધ રહેશે

સમર્પણમાં એમ.આર.આઈ. વિભાગ બંધ રહેશે

- Advertisement -

જામનગરમાં આવેલી સમર્પણ હોસ્પિટલ ખાતે નવું એમ.આર.આઈ. મશીન ફિલિપ્સ કંપનીનું (3-ટેસ્લા) ખરીદ કરવામાં આવેલ છે. જે મશીનનું ઈન્સ્ટોલેશનનું કામકાજ ચાલુ કરવામાં આવેલ હોય જેથી એમ.આર.આઈ. વિભાગનું કામકાજ તા.23-11-2021 થી તા.31-12-2021 સુધી બંધ રહેશે. જેની સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓ તબીબી અધિકારીઓને ચીફ ટ્રસ્ટી ભાયાભાઇ જે. કેશવાલા તરફથી જણાવવામાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular