Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારઓખામાં પરપ્રાંતિય પ્રૌઢનું અપમૃત્યુ

ઓખામાં પરપ્રાંતિય પ્રૌઢનું અપમૃત્યુ

ઓખાના ડાલડા બંદર વિસ્તારમાં રહેતા અને મુળ મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના દાણુ ખાતેના રહીશ મનિયાભાઈ બાબુભાઈ દુબળા નામના 57 વર્ષના માછીમાર હળપતિ પ્રૌઢને ગત તા. 1 ના રોજ ડાલડા બંદર વિસ્તારમાં આવેલી એક દુકાનમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ પાલઘર જિલ્લાના રહીશ હસન રવિયાભાઈ દુબળાએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular