Saturday, May 16, 2026
Homeરાજ્યહાલારસુરજકરાડીમાં ઇજાગ્રસ્ત પ્રૌઢનું મોત

સુરજકરાડીમાં ઇજાગ્રસ્ત પ્રૌઢનું મોત

ઓખામંડળના સુરજકરાડીના પ્રૌઢને અકસ્માત થતાં શરીરના જુદા જુદા ભાગે ઇજા થતાં મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા ગગુભા ભીખુભા ભઠ્ઠડ (ઉ.વ. 51) નામના પ્રૌઢને ગઈકાલે દ્વારકા નજીક મૂળવાસર વિસ્તારમાં આવેલી એક હોટલ પાસે કોઈ કારણોસર અકસ્માતે શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ રામાભા ભીખાભા ભઠ્ઠડએ કરતાં દ્વારકા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular