Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ભૂદેવો દ્વારા જનોઇ બદલાવાઇ - VIDEO

જામનગરમાં ભૂદેવો દ્વારા જનોઇ બદલાવાઇ – VIDEO

જામનગરમાં ભૂદેવો દ્વારા ‘બળેવ’ની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં આવેલી સંસ્કૃત પાઠશાળા અને દયાશંકર બ્રહ્મપુરી ખાતે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઇ બદલાવવામાં આવી હતી. બળેવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular