જામનગરમાં ભૂદેવો દ્વારા ‘બળેવ’ની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં આવેલી સંસ્કૃત પાઠશાળા અને દયાશંકર બ્રહ્મપુરી ખાતે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઇ બદલાવવામાં આવી હતી. બળેવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
View this post on Instagram
જામનગરમાં ભૂદેવો દ્વારા ‘બળેવ’ની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં આવેલી સંસ્કૃત પાઠશાળા અને દયાશંકર બ્રહ્મપુરી ખાતે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઇ બદલાવવામાં આવી હતી. બળેવ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.


