Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર રેલવે સ્ટેશન પરથી વૃઘ્ધનો મૃતદેહ સાંપડયો

જામનગર રેલવે સ્ટેશન પરથી વૃઘ્ધનો મૃતદેહ સાંપડયો

જામનગર શહેરના રેલવે સ્ટેશન ઉપરથી અજાણ્યા વૃઘ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 ઉપર આશરે સાઇઠ વર્ષના અજાણ્યા વૃઘ્ધ પુરૂષ બેશુઘ્ધ હાલતમાં મળી આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરતાં વૃઘ્ધનું મોત નિપજયું હોય જેથી પોલીસે વૃઘ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા સહિતની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular