સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાની ઉપસ્થિતિમાં તબીબો અને આરોગ્ય કાર્યકરોને કોરોનાની રસી અપાઇ
જામનગર જિલ્લાના અંદાજિત 11,000થી વધુ આરોગ્યકર્મીઓને રસીકરણનો થશે પ્રારંભ: જી.જી.હોસ્પિટલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે રસીકરણનો આરંભ
24 કલાક દરમિયાન શહેરમાં 8 અને ગ્રામ્યમાં 1 પોઝિટિવ કેસ : 16 દર્દીઓએ કોરોનાને માત આપી
રાજ્યવ્યાપી આંદોલનમાં જિલ્લાના 350 કર્મચારીઓ જોડાયા
કોરોનાના દર્દીઓને મોતથી બચાવવા, માથાંના જૂ મારવાની દવા પીવડાવામાં આવે છે !
કર્ણાટકમાં શાળા-કોલેજો ખૂલ્યાની ‘આડઅસર’
કોરોનાના નામે રહ્યું વર્ષ 2020
24 કલાક દરમિયાન શહેરમાં 6 અને ગ્રામ્યમાં 3 દર્દી કોરોના પોઝિટિવ : કોરોના કેસમાં થતા સતત ઘટાડાથી તંત્રને રાહત
નોંધાયેલા કુલ કેસ પૈકી 63% દર્દીઓ પુરૂષ, 37% મહિલાઓ: કુલ કોરોના મૃત્યુમાં પુરૂષની સંખ્યા 70%: કોરોના વાયરસ યુવાનોને સૌથી વધુ પકડે છે: સરકાર દેશના પાટનગર નવી...
જામનગરના તબિબો વર્ણવે છે કોરોના સારવારના અનુભવો અને તારણો
સરકારે કહ્યું છે કે, બ્રિટન અને દક્ષિણ આફ્રિકા સહિતના કેટલાંક દેશોમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળે છે. પરંતુ આપણે આ બાબતે ડરવાની જરૂર નથી. કોરોના...
સૌરાષ્ટ્ર યુનિ.એ ડિગ્રીઓ આપી પણ પ્લેસમેન્ટ પર્ફોર્મન્સ ઝીરો: 29 હજાર રોજગારવાંચ્છૂઓ પાસે ડિગ્રી બિનઉપયોગી પડી છે!
વિદેશથી આવેલાં 6 પ્રવાસીઓમાં જોવા મળ્યું કોરોનાનું નવું સ્વરૂપ: ચિંતા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કહ્યું છે કે કોરોના વાઇરસ વિશ્વની છેલ્લી મહામારી નથી. જલવાયું પરિવર્તન અને પ્રકૃતિની સુરક્ષાના ઉપાય કર્યા વિના માનવ સ્વાસ્થ્યને સુધારવાના પ્રયત્નો સફળ...
26 જાન્યુઆરી અને આર્મી ડેની પરેડમાં ભાગ લેવા દિલ્હી પહોંચેલા સેનાના 150 જવાન સંક્રમિત થયા છે. દેશભરમાં આશરે 2000 જવાન નવેમ્બરના અંત ભાગમાં દિલ્હી આવ્યા હતા....
કોરોનાથી ભાગવાના બદલે તાત્કાલીક સારવાર શરૂ કરવી જોઇએ : જામનગરમાં કોરોનાને હરાવનાર તબિબની સલાહ
દુનિયાભરના દેશો કોરોના વેક્સીનને લઇને સંશોધન કરી રહ્યા છે. જયારે ભારતમાં પણ ઘણી જગ્યાએ કોરોના વેકસીનના ટ્રાયલ ચાલી રહ્યા છે.ભારતની સૌથી દિગ્ગજ કંપની સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ...
અમેરિકામાં પણ એપ્રિલ પછીની સૌથી ખરાબ સ્થિતિ: રોજ 1800 મોત
પ્રધાનમંત્રીએ ગઈકાલે શુક્રવારે દેશવાસીઓને રાહતના સમાચાર આપતાં જણાવ્યું કે, બસ હવે થોડાં સપ્તાહોમાં વેકસીન લોકો સુધી પહોંચી જશે. દરમિયાન નાણાંમંત્રીને ટાંકીને વહેતા થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું...
તાજેતરમાં કોરોના વેકસીનનો ટ્રાયલ ડોઝ લેનાર હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કોરોના સંક્રમીત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વેકસીનનો ટ્રાયલ ડોઝ લીધા બાદ...
બહારગામથી આવતા લોકોનો ટેસ્ટ કરાવવા તંત્રની અપીલ : એક જ વિસ્તારમાં મળેલા 13 પોઝિટિવ કેસમાંથી 12 વ્યક્તિ બહારગામના
લોકોનો વિશ્વાસ વધતા સર્ક્યુલેશન ફરી જુના સ્તરે
WHOની ચેતવણી : વેક્સીન આટલી માત્રામાં ઉપલબ્ધ નહિ થાય કે તમામને લગાવી શકાય
ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ : તુરંત જાહેરનામુ પ્રસિધ્ધ કરવા રાજ્ય સરકારને સૂચના: કામ કરાવવાનો સમય 10 થી 15 દિવસ રાખી શકાશે
ગુજરાતના અન્ય વિસ્તારોની સરખામણીએ જામનગર સહિતના શહેરોમાં પંદર ગણાં મોત : શહેરોમાં મૃત્યુદર પણ સાત ગણો !!
ભારતમાં સીરમ ઇન્સ્ટિટયૂટ પણ આ સપ્તાહે કરશે અરજી
ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાથી 4001 લોકોના મોત
બોલીવુડ એકટર સની દેઓલનો કોરોના રીપોર્ટ આવ્યો પોઝીટીવ, અભિનેતાએ કહ્યું કે....
પ્રધાનમંત્રી પ્રથમ વખત કોરોના મામલે તમામ રાજકીય પક્ષો સાથે વાત કરશે
સૌથી પ્રભાવિત દેશોમાં ભારત બીજા ક્રમે, સ્થિતિ ચિંતાજનક
24 કલાક દરમિયાન જિલ્લામાં 28 પોઝિટિવ કેસ : શહેરમાં 20 અને ગ્રામ્યમાં 8 નવા દર્દી ઉમેરાયા : જિલ્લામાં કુલ 136 એક્ટિવ કેસ
શહેરની રવિવારી બજારમાં કોરોના ટેસ્ટીંગ હાથ ધરાયું
શહેરમાં 80 ફૂટ રોડ ઉપર પાનના બે ગલ્લાના વેપારીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
આ અગાઉ 25 સપ્ટેમ્બરે સૌથી વધુ ૧૪૪૨ કેસ નોંધાયા હતા : ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 2લાખની નજીક પહોચ્યો : અમદાવાદમાં સ્થિતિ બની વધુ ખરાબ
સંક્રમિતોને બદલે સાજો વ્યક્તિ રહે છે આઇસોલેશનમાં
રાજ્યમાં કોરોનાની બીજી લહેર ભયાવહ બની: 24 કલાકમાં સામે આવ્યા 1420 કેસ
ખબર ગુજરાત હેડલાઈન્સ 20-11-2020
માસ્ક પહેરવામાં લાપરવાહ જામનગરીઓના માસ્ક નહીં પહેરવાના અજીબોગરીબ તર્ક જુઓ...
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 1281 પોઝીટીવ કેસ નોંધાયા
અમેરિકાએ સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને આપી મંજૂરી: 30 મિનિટમાં પરિણામ
કોરોના વેકસીનને માઇનસ 70 ડિગ્રીમાં જાળવવી ભારત માટે મોટી સમસ્યા
જામનગર કલેકટરે ચેતવણીના સૂરમાં લોકોને સંયમિત રીતે દિવાળી ઉજવવા કરી અપીલ
જામનગરની આર્ટિસ્ટે રંગોળી દ્વારા એક સંદેશ પણ આપ્યો જુઓ...
રાજ્યમાં નવા કેસનો આંકડો ફરીથી 1000 ને પાર: રાજ્યસભા સભ્ય શક્તિસિંહ ગોહિલ પણ કોરોના પોઝીટીવ આવ્યા
જાણો કેટલી શીશીઓની જરૂર પડશે અને શું છે હાલની સ્થિતિ
અમેરિકાના પ્રમુખપદ માટે ચૂંટણી પ્રચારના ભાગરુપે વર્તમાન રાષ્ટ્રપતિ અને ફરી એક વખત પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે 18 રેલીઓનુ આયોજન કર્યુ હતુ. આ રેલીઓમાં 30000 લોકો કોરોના...
કોરોના મહામારીના ભયના કારણે છોટી કાશીમાં શરદપૂનમની ઉજવણી નિરસ
દેશમાં ચારે તરફ વિકાસ : નિતિશ કુમાર ના નેતૃત્વમાં બીજી વખત NDA ની સરકાર બનશે : મોદી
માસ્ક-સોશિયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ... જામનગરની સુભાષ શાકમાર્કેટ અને આસપાસનાં વિસતારોમાં કોરોનાનો કોઇ ભય ન હોય તેમ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમોનો સરેઆમ ભંગ જોવા મળી રહ્યો...
જામનગર શહેર વધુ 16 કન્ટેઇનમેન્ટ વિસ્તારો જાહેર કરાયા
ગુજરાત વિદ્યાપીઠના ચીફ મેડીકલ ઓફિસરે શું સલાહ આપી જાણો...
હરખાઇને લાપરવાહી દર્શાવશો નહીં: કેસ ઘટ્યા છે પણ કોરોના ગયો નથી
કોરોના વેક્સિન અંગે મુખ્યમંત્રી રૂપાણીનું મોટું નિવેદન: જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની વેક્સિન આવશે
ટેસ્ટ કરાતા દર 100 લોકોમાંથી 3 લોકો પોઝીટીવ આવે છે
દેશમાં કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો નોંધાયો હોવા છતા સાત માસમાં કોરોના સંક્રમિતોનો આંકડો 70 લાખને પાર થઈ ગયો છે. 13 દિવસમાં જ 10 લાખ નવા કેસોનો...
ભારત-ઇઝરાયલે વિકસાવી નવી ટેસ્ટીંગ પદ્ધતિ
આરોગ્યકર્મી સાગર ખેરાલા કહે છે કે, ટેસ્ટ ઇઝ બેસ્ટ
જુઓ શું કહેછે ,હોમ આઇસોલેશનમાં રદેલા દર્દીઓ
લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર થઇ રહી છે ગંભીર અસર
આરોગ્ય મંત્રાલય દ્વારા નેશનલ ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યો
દેશભરમાં લોકડાઉન લગભગ પૂરી રીતે પૂર્ણ થવા સાથે તમામ સ્તરે આર્થિક પ્રવૃત્તિઓ વધવાની સાથોસાથ નિકાસ મોરચે પણ સાનુકુળ ચિત્ર જોવા મળ્યું છે. ઉપલબ્ધ માહિતી મુજબ ઓક્ટોબર-નવેમ્બર...
કોરોના સંક્રમણનો પ્રકોપ નેપાળના વડાપ્રધાન આવાસમાં જોવા મળ્યો છે. અહીં વડાપ્રધાન કે પી ઓલીની સાથે જ તેમના અંગત સલાહકાર અને ડૉક્ટર પણ કોરોના સંક્રમણનો શિકાર થયા...
મૃત્યુ આંક 1,01,782
ખબર ગુજરાત હેડલાઈન્સ 3-10-2020
તહેવારોની સીઝનને કારણે રાજાઓની ભરમાર
પાઠશાળાનાં છાત્રો દ્વારા ત્રણ દિવસનું આયોજન
જામનગરનાં પુરૂષોત્તમજી મંદિરમાં ખુબજ સાદગીપુર્ણ ઉજવણી
જામનગર તાલુકા કોંગ્રેસ સમિતી દ્વારા લોકોને પડતી સમસ્યાઓ અંગે આવેદન પત્ર પાઠવાયું
માઇલ્ડ અને મોડરેટ પ્રકારના દર્દીઓ માટે યોગ શરૂ કરાશે
બાળકોનાં સ્મશાનમાં મોટી ઉમરનાં વ્યકિતને દફનાવાતાં લોકોમાં રોષ
બાળકોનાં સ્મશાનમાં મોટી ઉમરનાં વ્યકિતને દફનાવાતાં લોકોમાં રોષ
બપોર બાદ દુકાનો બંધ રહી
અમદાવાદથી ત્રણ તજજ્ઞો ચાર્ટર્ડ ફ્લાઇટમાં રાજકોટ આવ્યા
કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ ધ્રોલમાં ઉકાળા વિતરણ
મોન્સૂન સત્ર પૂર્વે ૧૭ સાંસદોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ
જામનગરમાં કોરોના સામે રક્ષણ મેળવવા રોજ 25000 થી વધુ લોકોને આયુર્વેદીક ઉકાળાનું વિતરણ
કોરોના વાઇરસ માનવસર્જિત જ છે: ચીની વૈજ્ઞાનિક લી મેંગ યાન
ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપીની ધરપકડ કરાઇ હતી
પદ્મશ્રી વી.ડી શુક્લ દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવાના ઉપાયો
ભારતમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 90,632 કોરોના પોસિટીવ કેસ
વેપારીઓના કોરોના ટેસ્ટ કર્યા બાદ દુકાનો ખોલવા મંજુરી અપાઇ
રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષમંત્રાલય દ્વારા ઉપાયો
જામનગરમાં સતત વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવશ્રી મહેસુલ શ્રીપંકજકુમાર તથા જામનગરના પ્રભારી સચિવ અને રાજ્યના પશુપાલન વિભાગના સચિવશ્રી નલીન ઉપાધ્યાય જામનગર...
જામનગરની જનતાનાં આર્શીવાદ મારી સાથે જલ્દી સ્વસ્થ થઇશ રાજ્યમંત્રી -હકુભા
દેશમાં કોરોના બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 78,761 કેસ
જામનગરમાં નવા 68 વિસ્તારો કોરોના કન્ટેઇનમેન્ટ જાહેર કરાયા
વિશ્વને કોરોનાના ઘા પર મીઠું ભભરાવી રહ્યું છે વુહાન જુઓ
100 mg વાયલનો ભાવ rs.2800
કોરોનાના સાજા થયેલ દર્દીઓને પ્લાઝમા ડોનેશન કરવા કલેકટરનો અનુરોધ
ખબર ગુજરાત હેડલાઈન્સ 11-8-2020
રાષ્ટ્રપતિની પુત્રીને પણ આપવામાં આવી વેક્સીન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોરોનાની સ્થિતિ અંગે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તેલંગણા, આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, પંજાબ, તામિલનાડુ અને કર્ણાટકના...